القرآن الكريم المصحف الإلكتروني إذاعات القرآن صوتيات القرآن البطاقات الإسلامية فهرس الموقع

સ : ૨૬ કુરઆન તિલાવત કરવાના કેટલાક અદબ જણાવો?

જ. : ૧ વુઝુ કર્યા પછી પાક થઈ તિલાવત કરવી જોઈએ.

૨. ઇઝઝત અને પ્રતિષ્ઠા સાથે બેસવું જોઈએ.

૩. કુરઆનની તિલાવત કરતા પહેલા શેતાન થી પનાહ માંગવી જોઈએ.

૪. તિલાવત કરતી વખતે ચિંતન મનન કરવું જોઈએ.