القرآن الكريم المصحف الإلكتروني إذاعات القرآن صوتيات القرآن البطاقات الإسلامية فهرس الموقع

સ ૨૦ : શું ઇસ્લામ વગર બીજો દીન કબુલ કરવામાં આવશે ?

જ: ઇસ્લામ વગર બીજો કોઈ દીન કબુલ કરવામાં નહિ આવે,

અલ્લાહ તઆલા કહે છે અને જે વ્યક્તિ ઇસ્લામ વગર બીજો દીન શોધે તેનો દીન કબૂલ કરવામાં નહી આવે અને તે આખિરતમાં નુકસાન ઉઠાવનારાઓ માંથી હશે.૮૫ સૂરે આલિ ઇમરાન : ૮૫