English Français Español Русский العربية português हिन्दी বাংলা اردو More languages▾ Site Index

સર્જકને કોણે જોયો?

આ પ્રમાણેના સવાલો સર્જક પ્રત્યે ખોટો વિચાર અને તેને સર્જનીઓ સાથે સરખામણી કરવાના કારણે કરતા હોય છે, આ ધારણાને તર્કસંગત અને તાર્કિક બન્ને રીતે રદ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે:

શું કોઈ વ્યક્તિ એક સહેલા પ્રશ્નનો જવાબ આપી શકે છે કે: લાલ રંગની ગંધ શું છે? જો કે આ પ્રશ્નનો કોઈ જવાબ નથી, કારણ કે લાલ રંગનો સુંઘી શકાય એવી વસ્તુઓમાં સમાવેશ કરવામાં નથી આવતો.

તે કંપની જે કોઈ ડિવાઇસ (ઉપકરણ) અથવા વસ્તુ તૈયાર કરતી હોય, ઉદાહરણ તરીકે ટીવી અથવા ફ્રીજ, તો તે કંપની તેના વપરાશ માટે નિયમો અને ઉપયોગ કરવા માટે સૂચનો નક્કી કરતા હોય છે, અને તે બધું એક બુકમાં લખી તેને ડિવાઇસ સાથે આપતા હોય છે. તે ડિવાઇસ ખરીદનાર ઉપભોક્તા જો પોતાની જરૂરત મુજબ તેનાથી ફાયદો ઉઠાવવા માંગતો હોય તો તેણે તે નિયમોનું પાલન કરવું પડશે, આ સમયે ઉત્પાદક તે કાયદાઓનો આધીન નથી.

ઉપરોક્ત ઉદાહરણથી આપણે સમજી શકીએ છીએ કે દરેક કારણ સાથે એક કારણ આપનાર હોય છે, પરંતુ ઇલાહ કારણભૂત નથી, જે વસ્તુઓ બનાવી શકાય છે, તેમાં તેનું વર્ગીકરણ થતું નથી. ઇલાહ દરેક વસ્તુ કરતા પહેલો અને પ્રથમ છે, તે જ મુખ્ય કારણભૂત છે. કાર્યકારણનો નિયમ અલ્લાહના સૃષ્ટિના નિયમોમાંનો એક હોવા છતાં, સર્વશક્તિમાન અલ્લાહ જે ઈચ્છે છે તે કરી શકે છે અને તેમની પાસે શક્તિનો પ્રવાહ છે.

PDF