English Français Español Русский العربية português हिन्दी বাংলা اردو More languages▾ Site Index

સ: ૨૯ મોમિનોનું ઘર કયું છે?

જ: જન્નત, અલ્લાહ તઆલા કહે છે. જે લોકો ઇમાન લાવ્યા અને તેઓએ સદકાર્યો કર્યા તેઓને અલ્લાહ તઆલા ખરેખર એવા બગીચાઓમાં દાખલ કરશે જેની નીચે નહેરો વહેતી હશે ...... સૂરે મુહમ્મદ: ૧૨