English Français Español Русский العربية português हिन्दी বাংলা اردو More languages▾ Site Index

સ: ૩૦ કાફિરોનું ઘર કયું છે ?

જ: જહન્નમ, અલ્લાહ તઆલા કહે છે : તો પછી (જહન્નમની) આગથી બચો, જેનું ઇંધણ માનવી અને પત્થર હશે, જે કાફિરો માટે તૈયાર કરવામાં આવી છે. ૨૪ સૂરે બકરહ : ૨૪