English Français Español Русский العربية português हिन्दी বাংলা اردو More languages▾ Site Index

સ ૩૯- અલ્લાહ પાસે અમલ ક્યારે કબૂલ કરવામાં આવે છે?

જ- તેની બે શરતો છે:

૧- તે અમલ ફક્ત અલ્લાહની ખુશી પ્રાપ્ત કરવા માટે કર્યો હોય.

૨- તે અમલ નબી ﷺ ની સુન્નત પ્રમાણે હોય.