English Français Español Русский العربية português हिन्दी বাংলা اردو More languages▾ Site Index

સ: ૧૩ મોજા પર મસહ કરવાની શરત શું છે ?

જ: ૧ એ કે મોજા પાકીની હાલતમાં પહેર્યા હોય. અર્થાત વુઝુ કર્યા પછી.

૨. મોજો પાક હોવો જોઈએ. ગંદા મોજા પર મસહ કરવો યોગ્ય નથી.

૩. જે અંગ જ્યાં સુધી ધોવા ફરજીયાત છે, તેટલો ભાગ મોજા વડે છુપાયેલો હોવો જરૂરી છે.

૪. નક્કી કરેલ સમય સુધી જ મોજા પર મસહ કરી શકાય છે, મુકીમ : અર્થાત જે મુસાફિર ના હોય તેના માટે એક દિવસ અને એક રાત સુધી. અને મુસાફિર માટે ત્રણ દિવસ અને ત્રણ રાત સુધી.