English Français Español Русский العربية português हिन्दी বাংলা اردو More languages▾ Site Index

સ ૧૫ : મોજા પર મસહ કરવાનું ક્યારે તૂટી શકે છે?

જ: જ્યારે મોજા પર મસહ કરવાની મુદ્દત પૂરી થઇ જાય, મુદ્દત પૂરી થઇ ગયા પછી મોજાં પર મસહ કરવો જાઈઝ નથી, મુકીમ માટે એક રાત અને એક દિવસ, મુસાફિર માટે ત્રણ રાત અને ત્રણ દિવસ.

૨. જો કોઈ વ્યક્તિ એક મોજો અથવા બન્ને મોજાને ઉતારી દે, તો પછી તેના પર મસહ કરવું જાઈઝ નથી.