English Français Español Русский العربية português हिन्दी বাংলা اردو More languages▾ Site Index

સ.૨૪ નમાઝને કેટલી વસ્તુઓ બાતેલ કરી નાખે છે?

૧. કોઈ પણ રુકનને અથવા નમાઝની શરતો માંથી કોઈ શરત છોડી દેવી.

૨. જાણી જોઈને વાતચીત કરવી

૩. ખાવું પીવું

૪. સતત કોઈ વ્યર્થ હરકત કરતા રહેવું.

૫. જાણી જોઈને નમાઝના વાજિબ કાર્યોને છોડવાથી