English Français Español Русский العربية português हिन्दी বাংলা اردو More languages▾ Site Index

સ ૩: વઝૂની ફઝીલત શું છે?

જ: નબી ﷺ એ કહ્યું: જ્યારે બંદો મુસલમાન અથવા મોમિન વઝુ કરે, અને મોઢું ધોવે તો તેના મોઢા માંથી તે બધા (સગીરહ) ગુનાહ નીકળી જાય છે, જે તેણે આંખો વડે કર્યા હોય, પાણી સાથે અથવા પાણીનાં છેલ્લા ટીપાં સાથે, પછી જ્યારે હાથ ધોવે છે, તો તેના હાથ વડે કરેલા દરેક ગુનાહ પાણી સાથે અથવા પાણીનાં છેલ્લા ટીપાં સાથે નીકળી જાય છે, પછી જ્યારે પગ ધોવે છે તો તે દરેક ગુનાહ જે તેણે પગ વડે ચાલીને કર્યા હોય તો તે પાણી સાથે અથવા તો પાણીનાં છેલ્લા ટીપાં સાથે નીકળી જાય છે, અહી સુધી કે દરેક ગુનાહ થી પાક સાફ થઇ જાય છે. આ હદીષને ઈમામ મુસ્લિમે રિવાયત કરી છે.