English Français Español Русский العربية português हिन्दी বাংলা اردو More languages▾ Site Index

સ: ૬ વુઝુમાં ક્યા અને કેટલા અંગોને ધોવા સુન્ન્ત છે?

વુઝુમાં સુન્નત : અર્થાત જો તે અંગો ધોશો તો તમારા સવાબ અને નેકીમાં વધારો થશે અને જો તમે તેને છોડી દેશો તો કોઈ ગુનોહ નહિ થાય અને વુઝુ પણ સહિહ થઈ જશે.

૧. અત્ તસ્મિયતુ : બિસ્મિલ્લાહ કહેવું.

૨. મિસ્વાક કરવું

૩. બન્ને કાંડા ધોવા

૪. આંગળીઓ વચ્ચે ખિલાલ કરવો.

૫. અંગોને બે વખત અથવા ત્રણ વખત ધોવા

૬. જમણી બાજુથી શરૂ કરવું.

૭. વુઝુ પછી પઢવાની દુઆ: أشهد أن لا إله إلا الله، وحده لا شريك له، وأشهد أن محمدًا عبده ورسوله

૮. વુઝુ કર્યા પછી બે રકઅત નમાઝ પઢવી.