English Français Español Русский العربية português हिन्दी বাংলা اردو More languages▾ Site Index

સ. ૧૧ કુરેશના લોકોએ બીજી વાર કઅબાની સમારકામ ક્યારે કર્યું?

જ. જ્યારે આપ ﷺની ઉમર પાત્રીસ વર્ષની હતી ત્યારે કુરેશના લોકોએ કઅબાનું સમારકામ કર્યું.

આપ ﷺ એ તેમની વચ્ચે નિર્ણય કર્યો જ્યારે હજરે અસવદને તેની જગ્યા પર મુકવાની વારી આવી તો તે લોકો અંદરો અંદર વિવાદ કરવા લાગ્યા, આપ ﷺએ એક કપડું પાથર્યું અને તેમાં હજરે અસ્વદ મુકી દરેક કબીલાના સરદારને આદેશ આપ્યો કે તેના કિનારા પરથી તેને પકડો, ચાર કબીલાના સરદારોએ કિનારા પરથી પકડયું અને આપ ﷺએ તેની જગ્યા પર પોતાના હાથ વડે ઉઠાવી મૂકી દીધો.