English Français Español Русский العربية português हिन्दी বাংলা اردو More languages▾ Site Index

સ. ૨૭ કુરઆનની છેલ્લી આયત વિશે જણાવો ?

જ. અલ્લાહ કહે છે અને તે દિવસથી ડરો જે દિવસે તમે સૌ અલ્લાહ તરફ પાછા ફેરવવામાં આવશો, અને દરેક વ્યક્તિને તેના કાર્યોનું પુરેપુરો બદલો આપવામાં આવશે, અને તેમના પર જુલ્મ કરવામાં નહી આવે. સૂરે બકરહ ૨૮૧