English Français Español Русский العربية português हिन्दी বাংলা اردو More languages▾ Site Index

૨. આપ ﷺ સાથેના ક્યાં અદબ હોઈ શકે છે?

૧. તેમની આજ્ઞાનું પાલન અને અનુસરણ કરવું

૨. તેમની ઇતાઅત

૩. તેમની અવજ્ઞા કરવાથી બચવું જોઈએ

૪. જે વાતો તેમણે વર્ણવી છે, તેની પુષ્ટિ

૫. સુન્નત વિરુદ્ધ કઈ પણ વધારે કરવાથી બચવું જોઈએ.

૬. પોતાના કરતા અને દરેક લોકો કરતા વધારે તેમનાથી મુહબ્બત હોવી જોઈએ.

૭. તેમની ઇઝઝત, તેમની મદદ અને તેમની સુન્નતની મદદ કરવી જોઈએ.