English Français Español Русский العربية português हिन्दी বাংলা اردو More languages▾ Site Index

સ : ૧૪ દયા કરવાની સ્થિતિઓ જણાવો?

જ. વૃદ્ધ લોકો પર દયા અને તેમની ઇઝઝત કરવી.

નાના બાળકો પર દયા કરવી

ફકીર અને લાચાર પર દયા

જાનવરો પર દયા, કે તેમને ખવડાવવું જોઈએ અને તકલીફ ન આપવી જોઈએ.

આ વિશે આપ عَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَامُ એ કહ્યું : મોમિન દયા કરવામાં, મુહબ્બત કરવામાં, અને સહાનુભૂતિ કરવામાં એક શરીર માફક છે, જ્યારે શરીરના કોઈ ભાગમાં તાવ અથવા તકલીફ હોય તો તેના કારણે આખું શરીર તકલીફમાં હોય છે. બુખારી / મુસ્લિમ અને આપ ﷺ એ કહ્યું : રહમ કરવાવાળો પર અલ્લાહ રહમ કરે છે, તમે ધરતીના લોકો પર રહેમ કરશો તો જે આકાશમાં છે, તે તેના પર રહેમ કરશે. અબૂ દાઉદ અને તિરમિઝી