English Français Español Русский العربية português हिन्दी বাংলা اردو More languages▾ Site Index

સ. ૨૫ ગુસ્સાના પ્રકાર જણાવો?

જ. સારો ગુસ્સો : અને એવી રીતે કે કાફિરો, મુનાફીકોનો તેમજ અન્ય લોકોનો જેઓ અલ્લાહની પવિત્રતા ભંગ કરે છે, તેમના પર ગુસ્સો કરવો.

૨. એવો ગુસ્સો જે શરીઅતમાં નાપસંદ છે, એવી રીતે કે માનવી પોતાના કામ અને વાત વાતમાં બિન જરૂરી ગુસ્સો કર્યા કરે.

જે ગુસ્સો નાપસંદ સમજવામાં આવે છે તેનો ઈલાજ :

વુઝુ કરી લેવું જોઈએ.

જો તમે ઉભા હોય તો બેસી જવું.

આપ ﷺ એ એક સહાબીને વસિયત કરતા કહ્યું કે તું ગુસ્સો ન કર.

ગુસ્સાના સમયે પોતાને કાબુમાં રાખવા જોઈએ.

ધૃતકારેલા શેતાનથી અલ્લાહની પનાહ, અઉઝુબિલ્લાહિ મિનશ્શયતાનીર રજીમ પઢવું.

ચૂપ થઈ જવું.