English Français Español Русский العربية português हिन्दी বাংলা اردو More languages▾ Site Index

સ : ૩૦ મુસલમાન સારા અખલાક અપનાવે તેના કેટલાક કારણો જણાવો?

જ. દુઆ કરવી જોઈએ કે અલ્લાહ તમને સારા અખલાક આપે અને તેમાં તમારી મદદ કરે.

અલ્લાહ તઆલાની યાદ, અને એ કે તે દરેક વસ્તુ સાંભળી રહ્યો છે અને જોઈ રહ્યો છે.

૩. સારા અખલાકનો સવાબ ધ્યાનમાં રાખવો જોઈએ, અને એ કે તે જન્નતમાં જવાનો સ્ત્રોત છે.

૪. ખરાબ અખલાકની દુષ્ટતા યાદ રાખવી અને એ કે તે જહન્નમમા જવાનો સ્ત્રોત છે.

૫. અને એ કે સારા અખલાક અપનાવવાથી અલ્લાહની મુહબ્બત સાબિત થાય છે અને ખરાબ અખલાક અપનાવવાથી અલ્લાહની નારાજગી સાબિત થાય છે.

૬. આપ عَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَامُ ના જીવનચરિત્ર વિશે વાંચન કરવું અને તે પ્રમાણે અનુસરણ કરવું.

૭. સારા લોકો સાથે રહેવું અને દુરાચારી લોકોથી દૂર રહેવું જોઈએ.